નરસિંહ મહેતાએ લખેલી આરતી અને થાળ

આરતી (૧) જય જય નટવર વેશા જય જય નટવર વેશા,આરતી ઉતારું જદુવર જગદીશા. જયદેવ જય. મોર મુકુટ મસ્તક પર રાજે,કંઠે વનમાળા; (૨) શ્રવણે કુંડળ લળકે, સંગ લીએ બ્રજબાલા.     જયદેવ જય. તૃત્ય કરે નારાયણ વૃંદાવન,ઘૂઘરડી ઘમકે;(૨) નાચે  રાધા માધવ, પાયલ ઠમથમકે.       જયદેવ જય. ઘમઘર (ઘમ) ઘૂઘરીડી ઘમકે, તાળ પખાળ વાજે;(૨) સુંદર સ્વર અતિ સારો, ઊંચે સ્વર … વાંચન ચાલુ રાખો નરસિંહ મહેતાએ લખેલી આરતી અને થાળ