કેશવલાલ ધ્રુવ
જન્મઃ ૧૭/૧૦/૧૮૫૯ અવસાનઃ ૧૩/૩/૧૯૩૮
જન્મસ્થળઃ બહિયલ, તાઃ દહેગામ જિઃગાધીનગર
ઉપનામઃ વનમાળી
અભ્યાસઃ મેટ્રીક(૧૮૭૬)માં પાસ કર્યું , બી.એઃ (૧૮૮૨)માં
વ્યવસાયઃ શિક્ષકઃ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ(૧૯૦૮)માં
હેડમાસ્તરઃ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ(૧૯૧૫)માં
પાધ્યાપકઃ (વિષયઃગુજરાતી)ગુજરાત કોલેજ,અમદાવાદ(૧૯૩૪)માં
પ્રમુખઃ ગુજરાત વિદ્યાસભાના(૧૯૨૦થી ૧૯૩૮).
સાહિત્ય પ્રદાનઃ
સંપાદનઃ ભાલણની કાદંબરી ના પૂર્વભાગ(૧૯૧૬)અને ઉત્તરભાગનું(૧૯૨૭)માં
રત્નહાસનું હરિશ્ર્ચન્દ્રાખ્યાન(૧૯૨૭)/ અખાનું અનુભવબિંદુ(૧૯૩૨)માં
અનુવાદઃ સંસ્કૃત કાવ્યોનોઃ અમરુશતક(૧૮૯૨)/ગીતગોવિંદ(૧૯૮૫)/છાયાઘટકર્પર(૧૯૦૨)/
નાટકોનોઃ ભાસનાઃ
પ્રધાનની પ્રતિજ્ઞા(૧૯૧૫)/સાચું સ્વપ્ન(૧૯૧૭)
મધ્યમવ્યાયોગ(૧૯૨૦)/પ્રતિજ્ઞા(૧૯૨૮)
વિશાખાદત્તઃ મુદ્રારાક્ષક/મેળની મુદ્રિકા(૧૮૮૯)
હર્ષઃ પ્રિયદર્શિકા/વિન્ધ્યવનની કન્યકા(૧૯૧૬)
કાલિદાસઃ વિક્રમોર્વશીયમ્ /પરાક્રમની પ્રસાદી(૧૯૧૫
ટૅગ્સ: કેશવલાલ ધ્રુવ, ગુજરાતી સાહિત્યકાર, જનરલ નોલેજ, સ્પર્ધાત્મક પરીક્ષા, GPSC, GPSC -સ્પર્ધામાટે, Gujarati sahitykaar, TAT